અક્ષય કુમારે બોલિવૂડ અને સાઉથ પર આપી ચોકાવનારી પ્રતિક્રિયા ! કહ્યું લોકો ગમે તે કહે આપણે છીએ તેમ જ…

બસ ભાઈ એક ફિલ્મ માટે પોતાની જાતને કેટલી ગુમાવીશ
બસ ભાઈ એક ફિલ્મ માટે પોતાની જાતને કેટલી ગુમાવીશ

અભિનેતા અક્ષય કુમાર એક એવા સુપર સ્ટાર્સ છે કે જેમની વર્ષમાં પાંચથી છ ફિલ્મો રિલેસ થાય છે હવે જલદીથી તેમની આગામી ફિલ્મ પૃથ્વીરાજ રિલેસ થવા જઈ રહી છે અને આ ફિલ્મને લઈને તે ચર્ચામાં છે અક્ષય કુમાર વિવાદોથી દૂર રહેવા માંગે છે અને વિવાદોથી બચવા માંગે છે પરંતુ જ્યારે તેઓને બૉલીવુડ અને સાઉથની રાય પુછવામાં આવી ત્યારે તેઓ ચૂપ ન રહ્યા.

અભિનેતા અક્ષય કુમારે પોતાની સામે રાખતા કહ્યું કે દેશને વહેચવો ના જોઈએ સાઉથ ઈન્ડિયા અથવા નોર્થ ઇન્ડિયાની વાત ન કરો જો બીજા લોકો કઈ કહી રહ્યા હોય તો તમે તેની સામે ન બોલો લોકો શું કહે છે તેનાથી મને કોઈ ફરક નથી પડતો હું એવું કહું છું કે આ ઇંડિયન ફિલ્મ ઇન્ડરસ્ટ્રી છે.

અંગ્રેજોએ પણ આવું કર્યું હતું તેઓએ ભારતના ભાગ પાડ્યા હતા બીજા કઈ પણ કહે પણ હુતો એટલું જ કહીશ કે ઇન્ડરસ્ટ્રી છે અને ઇન્ડરસ્ટ્રી ચાલતી રહે અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ 3 જૂનના રોજ રિલેસ થવા જઈ રહી છે જેમાં અક્ષય કુમાર પહેલી વખતે રજાના રોલમાં જોવા મળશે.

તેઓ આ ફિલ્મમાં પૃથ્વીરાજની ભૂમૂકમાં હશે અને પોતાની વ્યથાને રજૂ કરતાં જોવા મળશે આ ફિલ્મ પર છેલ્લા 12 વર્ષથી કામ ચાલી રહ્યું છે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો અને આવા સમાચાર જાણવા માટે તમે અમારા આ પેજને ફોલો કરો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*