જાનૈયાઓને ભરીને પૂર ઝડપે જતી હતી બસ, અચાનક બ્રેક મારતા હલવાઇ ગયા બધા લોકો…

માંડવે પોહચે એ પહેલા જ જાણ પોહચી ગઈ હોસ્પીટલમાં
માંડવે પોહચે એ પહેલા જ જાણ પોહચી ગઈ હોસ્પીટલમાં

હાલના સમયના અંદર રાજકોટમાં આજે વહેલી સવારે જાનની બસ પલટાઈ જતાં કુલ 28 જાનૈયાઓને ભારે ઇજા થઈ છે જેના અંદર 11 લોકોને ભારે ઇજા થવાને કારણે સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હાલમાં આમથી એક વ્યક્તિની હાલત ગંભીર બતાવવામાં આવે છે મળતી માહિતી અનુસાર રાજકોટના સોલંકી પરિવારની આંબરડી ખાતે જાણ બસમાં નીકળી હતી ત્યારે બસ પૂર જડપે આગળ વધી રહી હતી.

ત્યારે આંબરડી આવે તે પહેલા જ બસ પલટી મારી જતાં બસમાં સવાર લોકોને ભારે ઇજાઓ થઈ હતી જાનૈયાઓની ચીજના કારણે ઘટના સ્થળે લોકો હાજર થઈ ગયા હતા.

અને વધારે ઇજા થયેલા લોકોને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા કહેવામા આવે છે કે 11 જાનૈયાઓને અમરેલીમાં દાખલ કરવામાં આવ્યા છે જેમથી એક વ્યક્તિની હાલત નાજુક છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*