તુર્કીમાં આવેલા ભૂકંપે મચાવી તબાહી, 8000 સુધી પોહોચવા લાગ્યો મૃતકોનો આંકડો…

તુર્કીમાં આવેલા ભૂકંપે મચાવી તબાહી
તુર્કીમાં આવેલા ભૂકંપે મચાવી તબાહી

હાલમાં તુર્કી શહેરમાં આવેલા ભૂકંપના કારણે ગણા બધા લોકોના નિધન થઈ ગયા છે હિમાચલ પ્રદેશમાં પણ તુર્કી જેવો ભૂકંપ આવ્યો છે આ ધરતીકંપ 4 એપ્રિલ 1905 ના રોજ આવ્યો હતો અને દાવો કરવામાં આવે છે કે તે દરમિયાન કાંગડાની જમીન રિક્ટર સ્કેલ પર 7.8 ની તીવ્રતા સાથે ધ્રૂજી ગઈ હતી.

આ સાથે જિલ્લો સંપૂર્ણપણે તબાહ થઈ ગયો હતો 20 હજારથી વધુ લોકોના મોત થયા હતા. આ સિવાય વર્ષ 1975માં કિન્નૌરમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ સિવાય વર્ષ 1906માં 28 ફેબ્રુઆરીએ કુલ્લુમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

જો આજના સમયમાં આવો જ ભૂકંપ આવે તો નુકસાન 50 ગણું વધી જાય હિમાચલ પ્રદેશમાં તે ભૂકંપના સંદર્ભમાં ખૂબ જ સંવેદનશીલ ઝોનમાં આવે છે. ભૂકંપની દૃષ્ટિએ હિમાચલ સંવેદનશીલ ઝોન-5માં આવે છે.

વર્ષ 2022માં હિમાચલ પ્રદેશમાં 50થી વધુ નાના-મોટા ભૂકંપ આવ્યા છે વર્ષ 2021ના છેલ્લા મહિનામાં ઓક્ટોબર અને નવેમ્બરમાં હિમાચલની જમીન છ વખત ભૂકંપથી હચમચી ગઈ હતી આ સમગ્ર મામલામા હાલમાં મૃતકોનો આંકડો 8000 સુધી પોહચવા લાગ્યો છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*