જાણો શા માટે પૈસાની નોટ પર લગાવવામાં આવે છે ગાંધીજીનો ફોટો, છુપાયેલું છે આ મોટું કારણ…

દેશ આઝાદ કરાવ્યો હતો એટલે નહીં આ મોટા કારણે લગાવવામાં આવ છે પૈસા પર ગાંધીજીનો ફોટો
દેશ આઝાદ કરાવ્યો હતો એટલે નહીં આ મોટા કારણે લગાવવામાં આવ છે પૈસા પર ગાંધીજીનો ફોટો

હાલમાં આપણે જાણવાના છીએ કે શા માટે પૈસાની નોટ પર ગાંધીજીનો ફોટો લગાવવામાં આવે છે સૌથી પહેલા 1969માં ભારતીય નોટ પર મહાત્મા ગાંધીની તસવીર આવી હતી આ વર્ષે તેમની જન્મશતાબ્દી હતી આ નોટો પર ગાંધીજીની તસવીર પાછળ સેવાગ્રામ આશ્રમ પણ હતો.

જ્યારે પહેલીવાર નોટ પર ગાંધીજીની તસવીર છપાઈ ત્યારે ઈન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતા શું તમે ભારતીય ચલણનો ઇતિહાસ જાણો છો? ઉદાહરણ તરીકે, સ્વતંત્ર ભારતમાં નોટોનું છાપકામ ક્યારે શરૂ થયું ચલણ પર મહાત્મા ગાંધીનો ફોટો કેવી રીતે દેખાયો.

દેશમાં કેટલી વખત નોટબંધી થઈ? ભારતમાં ચલણી નોટો જારી કરવાનો અધિકાર ફક્ત આરબીઆઈ પાસે છે એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આ પહેલા 1 રૂપિયાની નોટમાં તેલનો કૂવો 2 રૂપિયાની નોટમાં આર્યભટ્ટના સેટેલાઇટની તસવીર.

5 રૂપિયાની નોટમાં ટ્રેક્ટર વડે ખેતર ખેડતા ખેડૂત અને 10 રૂપિયાની નોટ કોણાર્ક મંદિર સર્કલ મોર અને શાલીમાર ગાર્ડન સાથે ગયા હતા હવે સવાલ એ છે કે ભારતીય નોટ પર છપાયેલા ચિત્ર માટે મહાત્મા ગાંધીની પસંદગી કેમ કરવામાં આવી? ભારતની આઝાદી પછી ઘણા વર્ષો સુધી નોટો પર અશોક સ્તંભ અથવા અન્ય પ્રતીકો છાપવાનું ચાલુ રાખ્યું.

એક અહેવાલ અનુસાર ગાંધીજીની તસવીર લગાવવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે તેમની દેશભરમાં સ્વીકૃતિ હતી કહેવાય છે કે જો મહાત્મા ગાંધી સિવાય અન્ય કોઈની તસવીર છપાઈ હોત તો વિવાદ સર્જાયો હોત.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*