એક ઔરત ચાર પતિ કેમ ના રાખી શકે: મુસ્લિમ પર્સનલ લો પર જાવેદ અખ્તરે આ શું બોલ્યા…

Javed Akhtar spoke on Muslim personal law

બોલિવૂડના પ્રખ્યાત લેખક જાવેદ અખ્તર સામાજિક મુદ્દાઓ પર ખુલીને બોલતા જોવા મળે છે તાજેતરમાં તેમણે મુસ્લિમ પર્સનલ લોની ટીકા કરતા કોમન સિવિલ કોડ બિલ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

જાવેદ અખ્તરે કહ્યું હતું કે જો મુસ્લિમ પુરુષ એક કરતાં વધુ પત્નીઓ સાથે લગ્ન કરે તો મહિલાઓને પણ સમાન અધિકાર મળવો જોઈએ. જો તેઓ રાખી શકે તો તેમણે ભારતના બંધારણની હિમાયત કરી અને કહ્યું કે જો કોઈ પોતાની પરંપરાઓ જાળવવા માંગતું હોય તો તેણે તેને જાળવી રાખવું જોઈએ.

પરંતુ બંધારણ સાથે કોઈ બાંધછોડ સહન કરવામાં આવશે નહીં જાવેદ અખ્તર આ પહેલા પણ ઘણી વખત કહી ચૂક્યા છે પોતાના નિવેદનને કારણે હેડલાઈન્સમાં છે તેમના પુસ્તક જાદુનામામાં તેણે ઘણા મુદ્દાઓ પર સવાલો ઉઠાવ્યા છે.

મુસ્લિમ કાયદાઓ અંગે જાવેદે કહ્યું હું પહેલાથી જ કોમલ સિવિલ કોડનું પાલન કરું છું મારા પુત્ર અને પુત્રીને સમાન સંપત્તિ આપીશ મુસ્લિમ પર્સનલ લો.

જો કોઈ વ્યક્તિના છૂટાછેડા હોય તો 4 મહિના પછી પુરુષ તેની પહેલી પત્નીને ભરણપોષણ આપવા માટે બંધાયેલો નથી આ ખોટું છે જાવેદ અખ્તરે કોમન સિવિલ કોડને લઈને એક ડ્રાફ્ટ બનાવીને બહેનો અને દીકરીઓને સમાન અધિકાર મળે તેવી માંગ કરી હતી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*