
આપણે જાણીએ છીએ કે ગણી ફિલ્મમાં સ્ટોરી બતાવવામાં આવે છે જેમકે કેટલીક ફિલ્મમાં અમુક સ્ટોરી પહેલાના જીવનમાં થઈ ચૂકેલી અસલી હોય છે જેમાં વિજયાનંદ ફિલ્મની સ્ટોરી એક વ્યક્તિના સત્ય જીવન પર આધારિત છે.
જે ફિલ્મ વિજયસંકેતના જીવન પર બનાવવામાં આવી છે ગુજરાતીઓ માટે આ નામ અગવડતા ભર્યું હશે પરંતુ કર્ણાટકમાં નાના નાના બાળકો આ નામથી પરિચિત છે તેઓ નાના વ્યવસાયમાથી બહાર નીકળીને ટ્રાન્સપોર્ટ માટે ટ્રક ચલાવતા હતા.
જે સમય જતાં એક ટ્રકમાથી બીજા બીજા 4500 ટ્રકનો કાફલો ઊભો કરે છે અને આખા રાજયમાં મશહૂર થઈ થઈ જાય છે તેમનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો આ માટે તેમના પિતા પ્રિંટિંગ ચલાવતા હતા આ માટે તેમનું ધ્યાન પિતાના ધાંધમાં લાગતું ન હતું.
આ બાદ તેમણે 1,20,000 ઉછીના લઈને ટ્રક ખરીધ્યો હતો આ બાદ વિજય ગણા પૈસાવાળા થઈ ગયા હતા તેમણે આટલા મોટા મુકામ પર આવતા આવતા ગણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો આ સાથે તેઓ સંસદના સભ્ય પણ રહી ચૂક્યા છે.
Leave a Reply