ચાલુ વિમાન તૂટવાને કારણે 70 કરતાં વધુ લોકોના થયા નિધન, જેમાથી આટલા હતા સૈનિકો…

ચાલુ વિમાન તૂટવાને કારણે 70 કરતાં વધુ લોકોના થયા નિધન
ચાલુ વિમાન તૂટવાને કારણે 70 કરતાં વધુ લોકોના થયા નિધન

પાલમાં એક મોટી વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા હતા. કાઠમંડુથી પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફ્લાઈટમાં ચાર ક્રૂ મેમ્બર સહિત કુલ 72 લોકો સવાર હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે લેન્ડિંગની થોડી મિનિટો પહેલા જ ફ્લાઈટ આગના ગોળા સાથે અથડાઈ હતી એક આંકડા મુજબ નેપાળમાં છેલ્લા 70 વર્ષમાં 96 હવાઈ અકસ્માતો થયા છે અકસ્માત સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

ડુંગરાળ વિસ્તાર હોવાને કારણે રાહત કાર્યમાં મુશ્કેલીઓ પડી રહી છે નેપાળ વિમાન દુર્ઘટનામાં 15 વિદેશી નાગરિકોના મોતના સમાચાર છે તેમાં 5 ભારતીયોનો પણ સમાવેશ થાય છે નેપાળમાં છેલ્લા ઘણા વર્ષોમાં હવાઈ દુર્ઘટનાઓને કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે.

નેપાળમાં છેલ્લા 70 વર્ષમાં 96 હવાઈ અકસ્માતો થયા છે 95 ટકા અકસ્માતોનું કારણ ટેકનિકલ ખામી હોવાનું કહેવાય છે, પરંતુ તે ટેકનિકલ ખામી શું છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી

નેપાળમાં 1946 થી અત્યાર સુધીમાં 800 થી વધુ લોકો વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે 7 મે 1946 ના રોજ બ્રિટનની રોયલ ફોર્સમાં પ્રથમ વિમાન દુર્ઘટના થઈ હતી જેમાં 14 સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*