જોઈલો માતા મોગલનો આ મોટો ચમત્કાર, કબરાઉ ગામમાં મણિધર બાપુએ દીકરાની નિશાની ઓળખાવતા કહ્યું મોટી કૃપા મોગલ માની…

મોગલ માનો આવો ચમત્કાર પહેલી વાર જોયો હશે
મોગલ માનો આવો ચમત્કાર પહેલી વાર જોયો હશે

આજે બધા લોકો માં મોગલ ના પરચા વિષે જાણે જ છે તેઓએ અત્યાર સુધીય મંદિરમાં આવતા ગણા બધા લોકોને પરચા આપ્યા છે આના કારણે મોટી સંખ્યામાં લોકો માતાના દર્શન કરવા માટે આવે છે આ સાથે દૂર દૂરથી આવતા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આજે આપણે આવ જ એક પરચા વિષે વાત કરવાના છીએ ધનરાજ ભાઈના ઘરે એક દીકરીનો જન્મ થાય છે જેના કારણે આખા પરિવારના ખુશીનો માહોલ જોવા મળે છે ત્યારબાદ અચાનક જ સાત વર્ષના દીકરાનું અવસાન થાય છે આના કારણે પરિવારના દુખીનો માહોલ ચાવી જાય છે.

આ બાદ ધનરાજ ભાઈ અને તેમના પત્નીએ માં મોગલના આશીર્વાદ લઈ કહ્યું કે મારા ઘરે દીકરાનો જન્મ થાય તેવા આશીર્વાદ આપો આ બાદમાં મોગલે આ દંપતીને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું કે તમારા ઘરે નિશાનવાળો દીકરો જન્મે તો માનજો કે તે માતા મોગલે આપેલો છે.

આ બાદ ધનરાજ ભાઈએ કહ્યું કે મારા ઘરે દીકરાનો જન્મ થશે તો હું 13 હજાર રૂપિયા માં મોગલને ચડાવીશ આ બાદ થોડા સમય બાદ ધનરાજ ભાઈના ઘરે દીકરાનો જન્મ થાય છે અને તેના પર એક નિશાન પણ હોય છે.

આ બાદ ધનરાજ ભાઈ દીકરાને લઈને માં મોગલના પાસે જાય છે અને મણિધર બાપુના આશીર્વાદ લીધ્યા બાદ જે બાદ મણિધર બાપુએ કહ્યું કે આ દીકરો મોગલ માને આપ્યો છે આ બાદ મણિધર બાપુએ ધનરાજ ભાઈએ આપેલા 13 હજારમાં રૂપિયો ઉમેરીને પાછા આપે છે અને કહે છે કે માં મોગલ આપનારી છે લેનારી નથી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*