નયનતારા અને વિગ્નેશ જલ્દીથી કરવા જઈ રહ્યા છે લગ્ન…

નયનતારાના લગ્ન પર ચોકાવનારી ભવિષ્યવાળી
નયનતારાના લગ્ન પર ચોકાવનારી ભવિષ્યવાળી

અભિનેત્રી નયનતારા અને વિગ્નેશના લગ્નને લઈને ઘણા સમાચાર સામે આવી રહયા છે હાલના સમયમાં મીડિયા ખબરમાં આવ્યું કે કે આ બંને સ્ટાર્સ 9 તારીખનાં રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે આના સાથે આ સ્ટાર્સના ફેન ખુશીના મારે નાચવા લાગ્યા છે નયનતારા અને વિગ્નેશ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

આ બંને સ્ટાર્સ કપલ લાંબા સમયથી એકબીજના સંબંધમાં છે આટલું જ નહીં આ બંને લાંબા સમયથી રિલેશશિપમાં પણ છે નયનતારા અને વિગ્નેશને દર્શકો જલદીથી લગ્નના બંધનમાં બંધાયેલા જોવા મળે છે આના વચ્ચે એક જ્યોતિષે આ બંને લગ્નને લઈને એક ચોકાવનારી ભવિષ્યવાળી કરી છે.

જે ભવિષ્યવાળીના કારણે આ સ્ટાર્સના ફેન નિરાશ થઈ શકે છે જાણીતા જ્યોતિષી મેડુ સ્વામીએ નયનતારા અને વિગ્નેશના લગ્ન પર એક ભવિષ્યવાળી કરી છે આ સાથે મેડું સ્વામી ઘણા સિતારાઓની ભવિષ્યવાળીને લઈને ચર્ચામાં રહે છે હાલના સમયમાં આ સ્ટાર્સના લગ્ન પર ટિપ્પણી કરતાં કહ્યું કે.

આમના લગ્ન સફળ ના થઈ શકે આ સાથે મેડું સ્વામીએ બીજા ઘણા સિતારાઓના લગ્ન પર ભવિષ્યવાળી કરી છે તેમણે આગળ જણાવ્યુ કે આ સિતારાઓના લગ્નમાં ઘણા ઉયતર ચડાવ જોવા મળશે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*