રામ ચરણની પત્નીએ કિયારા અને સિદ્ધાર્થથી માફી માંગી, કારણ જાણીને તમને નવાઈ લાગશે…

Ram Charan's wife apologizes to Kiara and Siddharth

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ આખરે લગ્ન કરી લીધા છે બંનેએ 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં પરિવાર અને મિત્રો સાથે લગ્ન કર્યા હતા.

પોતાના લગ્નની તસવીરો શેર કરતા કિયારા અડવાણીએ લખ્યું કે હવે અમારું પરમેનન્ટ બુકિંગ થઈ ગયું છે આ સફરમાં અમને તમારા આશીર્વાદ અને પ્રેમની જરૂર છે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની આ તસવીરો પર સેલેબ્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

દરમિયાન રામ ચરણની પત્ની ઉપાસનાએ પણ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાને તેમના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અભિનંદન આપ્યા બાદ ઉપાસનાએ કિયારા અને સિદ્ધાર્થની તેમના લગ્નમાં હાજરી આપવા માટે માફી પણ માંગી હતી.

કિયારા અડવાણીની તસવીરો પર ટિપ્પણી કરતાં ઉપાસનાએ લખ્યું અભિનંદન તે ખૂબ જ સુંદર છે પરંતુ માફ કરશો અમે આ લગ્નમાં હાજરી આપી શક્યા નહીં.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*