યુવતીએ પ્રેમના પડીને લગ્ન તો કરી લીધા, પરંતુ જ્યારે પતિ ત્રાસ આપવા લાગ્યો ત્યારે કંટાડીને ભર્યું આવું પગલું….

The girl took such a step out of boredom in a love marriage
The girl took such a step out of boredom in a love marriage

દેશ ભરમાં પ્રેમ સંબધને લઈને ગણા બધા મામલા સામે આવે છે જેમાં યુવતીઓ માતા પિતાની મરજી વગર લગ્ન કરે છે અને તેમના નિર્ણયો પર પસ્તાવો પણ થાય છે હાલમાં આવો જ એક બનાવ પાટણમાથી સામે આવ્યો છે.

પરિવારની વિરુધ્ધ જઈને હિનાએ 4 વર્ષ અગાઉ પાટણ શહેરના મોટી શરાબ પીપડા ઘેટ નજીક રહેતા વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા જેમાં બંને સાથે અણબનાવ બનવાને કારણે અને આમના લગ્ન પરિવારના લોકોને પણ મંજૂર ન હતા.

આના કારણે સાસરિયાં પક્ષના લોકો હિનાને મેણાં મારતા હતા આ દરમિયાન હિનાએ એક પુત્રને જન્મ આપ્યો હતો આ દરમિયાન બંને પરિવાર વચ્ચે સમાધાન થઈ ગયું હતું અને હિનાનો પતિ કામ ધંધો કરતો ન હતો જેનાથી ઘર ચલાવવું મુશ્કેલ બનતું હતું.

હિનાએ ગાયનેક હોસ્પીટલમાં નોકરી કરવાનું શરૂ કર્યું હતું પરતું આ દરમિયાન સંજય પત્ની સાથે મારજૂટ કરતો હતો આનાથી પત્ની કંટાડી ગઈ હતી આ દરમિયાન હિનાએ દવા પી લીધી હતી આ બાદ એક ચિઠ્ઠી છોડી હતી.

જેમાં લખ્યું કે સંજયના ત્રાસના કારણે હું આવું પગલું ભર્યું છે આ દરમિયાન હિનાની તબિયત બગાડવાને કારણે તેને આગળની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનું નિધન થયું હતું.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*