પાવી જેતપુરમાં બનેલી ઘટનાને લઈ અમૃત રાઠવા વિષે ગામના લોકોએ જણાવી આખી હકીકત, કહ્યું પહેલા પણ થયું હતું આવું…

અમૃત રાઠવા વિષે ગામના લોકોએ જણાવી આખી હકીકત
અમૃત રાઠવા વિષે ગામના લોકોએ જણાવી આખી હકીકત

આપણે જાણીએ છીએ કે હાલમાં પાવી જેતપુરમાં બનેલી ઘટનાને લઈને બધા લોકો દુખી છે આ સાથે આ ઘટનાને લઈને યુવતીના ગામના લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી.

જ્યારે આ બનાવ વિષે ગામના લોકોને પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યુ કે ખરેખર ગઇકાલે જે બનાવ બન્યો તે ખૂબ જ ખોટો બનાવ કહેવાય ખરેખર આવા લોકોને છોડવા જ ન જોઈએ દીકરી મારી હોય કે તમારી હોય.

સમાજમાં ખોટા તત્વો પેદા થયા અને ગઇકાલે જે બનાવ બન્યો તેના આરોપીને સરકારે ફાંસી આપી દેવી જોઈએ આ સાથે આ વ્યક્તિનું બીજું લગ્ન હતું તેની પત્ની સાથે પણ આવું જ કરવામાં આવ્યું આના પહેલા પણ અમારા જ ગામની દીકરી સાથે યુવકે લગ્ન કર્યા હતા.

અને મળતી માહિતી અનુસાર તેને પણ રૂમમાં બંધ કરીને માર મરવામાં આવ્યો હતો આ બાદ યુવતી બચીને બહાર નીકળી ગઈ આ બાદ યુવતીના છૂટાછેડા કરવી દીધા હતા.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*