માતા પિતાનો ઘડપણનો સહારો છીનવાઈ ગયો હમેશા માટે, માર્ગ અકસ્માતમાં માતાનો એકનો એક લાલ ન ફરી શક્યો ઘરે….

માતા પિતાનો ઘડપણનો સહારો છીનવાઇ ગયો
માતા પિતાનો ઘડપણનો સહારો છીનવાઇ ગયો

હાલમાં સતત માર્ગ અકસ્માતના બનાવો વધતા રહે છે આનું પ્રમાણ વધવાને કારણે ગણા બધા લોકોના અવસાન થયા છે આ સાથે ગણા બધા માર્ગ અકસ્માતમાં પરિવારના મુખ્ય સભ્યનું અવસાન થવાને કારણે તેમનો આધાર પણ છીનવાઇ જાય છે.

હાલમાં આવો જ એક વધુ માર્ગ અક્સમાતા સામે આવ્યો છે જેમાં પરિવારના એકના એક દીકરાનું નિધન થવાને કારણે પરિવાર પર જાણે દુખના પહાડો તૂટી પડ્યા હોય હાલમાં તેવું લાગે છે.

આ માર્ગ અકસ્માત વડોદરા શહેરમાથી સામે આવ્યો છે આ અકસ્માતમાં કન્ટેનર અને છકડા વચ્ચે અક્સમાત થયો હતો આ અકસ્માતમાં ઘટના સ્થળે જ છકડા ચલાવનાર યુવકનું અવસાન થઈ ગયું હતું.

યુવકના અવસાન બાદ પરિવારમાં માતાનો એકનો એક આધાર છીનવાઇ ગયો હતો આ સાથે છકડો ચલાવનાર યુવકનું નામ વિરપાલ સિહ ચાવડા હતું તેઓ છકડો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*