લગ્નના દિવસે JCB ના પાવડામાં નિકાળી આ કપલે જાન, જુઓ અજબ લોકોની ગજબ કહાની…

દેશની બહાર ન જવો જોઈએ આ ભારતીય કપલનો જુગાડ, JCB માં નિકાળી જાન
દેશની બહાર ન જવો જોઈએ આ ભારતીય કપલનો જુગાડ, JCB માં નિકાળી જાન

હાલમાં નવસારી જિલ્લાના ચિખલી તાલુકાનાં કિયારી ગામે એક વરરાજાએ JCB માં જાન નિકાળતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું આ વરઘોડો કિયારી ગામનો પટેલ સમાજનો હતો.

વારરાજા આ આ જાનમાં JCB ના આગળના પાવડામાં બેઠો હતો અને નાજુમાં દુલ્હન પણ બેઠી હતી આ બાદમાં JCB ના પાવડને ઊંચો કરવામાં આવ્યો હતો અને લોકોએ આ અનોખા લગ્નની મજા લીધી હતી.

કહેવામા આવે છે કે પટેલ સમાજના લોકોએ આદિવાસી પરંપરા અનુસાર લગ્ન કર્યા હતા આ વરઘોડાને જોઈને લોકો આશ્ચર્ય થઈ ગયા હતા કહેવામા આવે છે કે આ વરઘોડો ડીજેના તાલ સાથે નિકાળવામાં આવ્યો હતો.

અને રસ્તા પરથી પસાર થતાં આ વરઘોડાને જોવા માટે લોકોના ટોળાં ને ટોળાં ઉમટી પડ્યા હતા હાલમાં વધુ અજબ લોકોની ગજબ કહાની સામે આવી છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*