
હાલમાં ઉતરાયણ પ્રેમીનોને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જો વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં ગુજરાતીઓ ઉતરાયણના દિવસે નહીં કરી હોય તેનાથી પણ વધારે મજા આ વખતે ઉતરાયણમાં આવશે.
ઉતરાયણ અને વાસી ઉતરાયણ એટલે કે 14 અને 15 જાન્યુયારીએ પવન 10 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની જડપે ફૂંકાશે માત્ર એટલું જ નહીં પરંતુ બંને દિવસ મહતમ તાપમાન 28 થી 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
છેલ્લા ચાર વર્ષથી ઉતરાયણના દિવસ બપોર થતાં જ પવન સાવ ફૂંકાઈ જતો હતો જેને લઈને લોકોમાં રહેલો ઉત્સાહ ઓછો થઈ જતો હતો ત્યારે આ વખતે ઉતરાયણના દિવસે પવન રહેશે.
દિવસ દરમિયાન પણ તાપમાનનો પારો 20 થી 25 ડિગ્રી કરતાં પણ ઉપર જય રહ્યો નથી ત્યારે આ દરમિયાન ઠારની સાથે ઠંડીમાં પણ વધારો થયો છે.
Leave a Reply