દુલ્હા સાથે સાસરિયામાં જઈ રહેલા ત્રણ વ્યક્તિઓના દુખદ અવસાન, મહિલાઓ બની વિધવા…

રામ રાખે તેને કોણ ચાખે, અકસ્માતના કારણે ત્રણ બહેનો બની વિધવા
રામ રાખે તેને કોણ ચાખે, અકસ્માતના કારણે ત્રણ બહેનો બની વિધવા

સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓ સતત વધતી જાય છે ત્યારે હાલમાં વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ત્રણ બહેનો એક સાથે વિધવા બની હતી આ ધ્રુજાવી નાખનાર ઘટના શુક્રવારના રોજ બની હતી.

કહેવામા આવે છે કે આ ઘટનામાં ચાર લોકોએ પોતાના જીવો ગુમાવ્યા છે અને બીજા ચાર લોકોને દુખદ ઇજાઓ થઈ છે જ્યારે આ ઘટનામાં ચાર બહેનો વિધવા બની છે આ ઘટના બનતાની સાથે જ મૃતકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આ સમગ્ર ઘટના રાજસ્થાનના સરદારના રતનગઢમાં રાત્રે સર્જાયો હતો જ્યાં એક બોલેરો કાર ટેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી આ અકસ્માત બાદ હાઇવે પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.

આ ઘટના બનાતની સાથે જ લોકોએ બચાવ અંગેની કામગીરી શરૂ કરી હતી હાલમાં આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે કહેવામા આવે છે કે બે ભાઇઓના લગ્ન થયા હતા જે બાદ આગળની વિધિ કરવા જઈ રહ્યા હતા આ દરમિયાન અવસાન થયું હતું.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*