મોદીજીના વખાણ કરનાર જાડેજાની પત્ની રીવાબા જાડેજાને કેમ ન બની શકી મંત્રી, છુપાયેલું છે ચોકાવનારું રહસ્ય…

Why Rivaba Jadeja's wife, who praised Modiji, could not become a minister
Why Rivaba Jadeja's wife, who praised Modiji, could not become a minister

ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલ જામનગરને છોટી કાશી અને સૌભાગ્ય નગર તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંના બાલ હનુમાન મંદિરમાં 1964થી 24 કલાક રામધૂન ચાલી રહી છે મંદિરનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.

આ દિવસોમાં જામનગર ચૂંટણીના કારણે સમાચારોમાં છે ભાજપે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી માટે દિલ્હી ગયેલા રિવાબા 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

આ મોટા કારણોને કારણે રિવાબા મંત્રી નથી બની શકી રિવાબા જાડેજા ભલે ભણેલી છે પરંતુ તેમણે રાજનીતિનો ઓછો અનુભવ છે પોતાના સમુદાયને સાથે લઈને ચાલનાર અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ વગેરે માટે જગ્યા બનાવી પડોત.

આવા અનેક કારણોને કારણે રિવાબા જાડેજાને મંત્રી ન બનાવવા આવ્યા અને આમાં જ ભાજપને પોતાનો ફાયદો જોવા મળ્યો છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*